કેરલ રાજયમાં અવાર-નવાર રાષ્ટ્રવાદી લોકોની હત્યા કરવામાં આવે છે જેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં ચલો કેરલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે રાજકોટ મહાનગર એબીવીપી દ્વારા શહેરના કિશાનપરા ચોકથી રેસકોર્સ રીંગ રોડ ફરતે તિરંગાયાત્રા યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ૬૫ ફુટનો લાંબો તિરંગો લઈ રાજમાર્ગો પરથી પસાર થતા દેશભકિતની અનેરી મશાલ પ્રગટી હતી.
Trending
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ