કેરલ રાજયમાં અવાર-નવાર રાષ્ટ્રવાદી લોકોની હત્યા કરવામાં આવે છે જેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં ચલો કેરલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે રાજકોટ મહાનગર એબીવીપી દ્વારા શહેરના કિશાનપરા ચોકથી રેસકોર્સ રીંગ રોડ ફરતે તિરંગાયાત્રા યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ૬૫ ફુટનો લાંબો તિરંગો લઈ રાજમાર્ગો પરથી પસાર થતા દેશભકિતની અનેરી મશાલ પ્રગટી હતી.
Trending
- ચારધામ યાત્રાને લઇ સરકારે ગાઈડલાઈન કરી જાહેર
- ચીને બાંગ્લાદેશ સાથે નિકટતા વધારી : ભારતની ફરતી બાજુ મિત્રો ગોઠવવાનો વ્યૂહ
- 24 કલાકમાં બીજીવાર પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સનું વધુ એક કન્સાઈમેન્ટ ઝડપાયું : 173 કિલો ડ્રગ્સ કબ્જે
- ભુજ : નજીવી બાબતમાં બોલાચાલી થતાં 2 વ્યક્તિએ એસિડ દ્વારા હુમલો કર્યો
- પોસ્ટલ બેલેટ વડે હોંશભેર મતદાન કરતા સરકારી કર્મચારીઓ
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોને લઈને દિલ્હી પોલીસની કાર્યવાહી
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….