Abtak Media Google News

કેરલ રાજયમાં અવાર-નવાર રાષ્ટ્રવાદી લોકોની હત્યા કરવામાં આવે છે જેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં ચલો કેરલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે રાજકોટ મહાનગર એબીવીપી દ્વારા શહેરના કિશાનપરા ચોકથી રેસકોર્સ રીંગ રોડ ફરતે તિરંગાયાત્રા યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ૬૫ ફુટનો લાંબો તિરંગો લઈ રાજમાર્ગો પરથી પસાર થતા દેશભકિતની અનેરી મશાલ પ્રગટી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.