ખંભાળિયાના સલાયા ગામે ભાજપના આગેવાન લાલજીભાઈ તન્ના દ્વારા રઘુવંશી સમાજના કાર્યકર્તા ભાઈ બહેનોના સહકારથી નવરાત્રી પર્વ નિમિતે મા જગદંબાને રીઝવવા માટે એક હજાર એકસો દીવડાની ભવ્ય રંગોળી બનાવી દીવડાવાની આરતી ઉતારી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત આસપાસના ગામડાના અનેક શ્રદ્ધાળુઓ આ દિવ્ય રંગોળી રૂપીઆરતીમાંં ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- વિશ્વની આ સુંદર 5 જગ્યાઓ, જેના વિનાશનું કારણ છે કઈક આવું…
- International Tea Day: કઇ ચા કયા રાજ્યમાં સૌથી વધુ પ્રખ્યાત છે..!
- તંદુરસ્ત ત્વચા માટે જરૂરી છે કોલેજન,જાણો ફાયદા અને તેને વધારવાની રીત
- Go digit આઈપીઓનું આજનું એલોટમેન્ટ સ્ટેટસ
- લોધિકાના રાવકી ગામે ભગવાન બુદ્ધ અને બાબા સાહેબની પ્રતિમા હટાવાય
- બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું કાલે લો-પ્રેશરમાં પરિવર્તિત થશે
- Munjya ફિલ્મનું ટીઝર લોન્ચ, આ ફિલ્મમાં હોરર અને કોમેડીનો મિક્સ ટેસ્ટ જોવા મળશે
- 10ની નોટની ભારે અછત સિક્કાનો સિક્કો ક્યારે પડશે