આજે ૧૪મી નવેમ્બર ચાચા નેહરૂના જન્મદિવસ નિમિત્તે બાળદીનની ઉજવણી કરવામાં આવે છે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડીત જવાહરલાલ નેહરૂને બાળકો અત્યંત પ્રિય હતા. જેથી ૧૪મી નવેમ્બરને બાળદીન તરીકે ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર ભારત સહિત ગુજરાતભરમાં બાળ દીનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રાજકોટની મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલિત શ્યામ પ્રસાદ મુખરજી શાળા નં.૬૭માં બાળ દીનની અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં નાના ભુલકાઓએ મન મુકી ડ્રોઈંગ સ્પર્ધા અને વૃક્ષા રોપણમાં ભાગ લીધો હતો અને બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ બાળ દીનની ઉજવણી કરી હતી.
Trending
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર
- મિનિ વવાઝોડાએ વીજતંત્રને મોટું નુકસાન કર્યું સૌરાષ્ટ્ર-કચ્છમાં 8 ગામોમાં હજુ અંધારપટ્ટ: 632 ફીડરો બંધ
- SC એ પતંજલિની ગેરમાર્ગે દોરતી જાહેરાતોના કેસમાં IMAના વડાને ફટકાર લગાવી