રાજકોટના નાગર બ્રાહ્મણ જ્ઞાતિની મહિલાઓના સ્નેહમિલનના કાર્યક્રમમાં એક સુરે અવાજ ઉઠેલો કે પ્રાચિનકાળથી નાગર સમાજ અને નાગર સમાજની મહિલાઓ હંમેશા માટે પ્રજાના ઉત્કર્ષ અને સમાજના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે. ત્યારે હાલના સમયમાં ભાગલા પાડો અને રાજ કરોની નિતીથી તેમજ જ્ઞાતિ, જાતિના વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો કરતા અને સમાજના વિકાસને રૂધતા પરિબળોને દૂર કરી નરેન્દ્રભાઈ મોદી તેમજ વિજયભાઈના વિકાસલક્ષી યજ્ઞમાં આપણે પ્રચંડ શક્તિથી સાથ સહકાર અને આહુતી આપીએ. કાર્યક્રમમાં અંજલીબહેન રૂપાણી હાજર રહ્યાં હતા. તેમણે ભાજપ શાસનમાં ગુજરાતી મહિલાઓનું નમૂનેદાર સશક્તિકરણ થયાનું જણાવતા કહ્યું હતું કે, ગુજરાતની સન્નારીઓ ફૂલ નહીં ચિનગારી હોવાનો અહેસાસ કોંગ્રેસને ચૂંટણીમાં થઈ જવાનોછે.
Trending
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર
- વાંકાનેર:પુત્રીના અપહરણની આશંકાએ બે યુવકોનું અપહરણ કરી માર માર્યો
- સ્કૂટર માં પણ હવે સીએનજી : ક્રૂડ પરનું ધારણ ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન્ટ
- બ્રિટનના પૂર્વ વડાપ્રધાનને મતદાન મથકેથી લીલા તોરણે પાછા વાળી દેવાયા!!
- નારગોલ દરિયા કિનારો પ્રિ-વેડિંગ શૂટ માટે ફેવરીટ ‘ડેસ્ટીનેશન’