Abtak Media Google News

સુરત સમાચાર

સુરતમાં દિવાળી નજીક આવતા ચોરી અને લૂંટના કિસ્સાઓ ઘટે તે માટે પોલીસ દ્વારા લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામ આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કતારગામ વિસ્તાર કરવામાં આવ્યું હતું.દિવાળી વેકેશન દરમ્યાન લોકોને સાવધાન રહેવા અપીલ કરવામાં આવી.આ ઉપરાંત કિંમતી સમાન અને રોકડ બેન્ક અને લોકરમાં રાખવા , આંગણિયા પેઢી તેમજ હીરાના કારખાના મોટા પ્રમાણમાં આવેલા છે. તમામ સાથે લોકોએ રૂબરૂ મુલાકાત કરી માહિતી પુરી પાડી હતી.આ તકે જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.