Abtak Media Google News

છરીના ઘા મારી  અજાણયા ઇસમો દ્વારા હત્યા 

Whatsapp Image 2023 08 16 At 13.26.34

 સુરત નાનપુરા વિસ્તારમાં 24 વર્ષીય પાર્થની આહીરકરની અજાણ્યા ઈશમો દ્વારા હત્યા કરાઇ છે . પાર્થ ગઈકાલે રાતે પોતાના મિત્રો સાથે ફરવા માટે નીકળીયો હતો આ દરમિયાન નાનપુરા વિસ્તારમાં કોઈક અજાણ્યા ઈશમો જોડે કોઈ બાબતે ઝઘડો થયો હતો . ઝઘડામાં અજાણ્યા ઈશમો દ્વારા પાર્થ ઉપર ચાકુથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.પાર્થએ એક વર્ષ પેહલા જ પ્રેમલગ્ન કર્યા હતા..પાર્થનું મોત થતા જ પરિવાર શોકનો માહોલ સર્જાયો છે .અઠવાલાઇન્સ પોલીસે અજાણીયા ઈશમો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે . મૃતક પાર્થ ઉમરાગામના શ્રમજીવી સોસાયટી 1 માં રહેતો હતો. DJ ચલાવી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો.

 

ભાવેશ ઉપાધ્યાય 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.