દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીથી લખનઉ સુધી ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા 5.6 નોંધાઈ અને કેન્દ્રબિંદુ નેપાળ પાસે નોંધાયું છે. ત્રણ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા નેપાળમાં શુક્રવારે રાત્રે આવેલા જોરદાર ભૂકંપના કારણે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Trending
- થાણે ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો
- જીન્સનું આયુષ્ય વધારવું છે..?તો જાણો આ શાનદાર હેક્સ
- વૈષ્ણોદેવી જઈ રહેલા શ્રદ્ધાળુઓની મીની બસને ટ્રકે કચડી, એક જ પરિવારના 7 લોકોના મોત
- શું તમે પણ જમતી વખતે ચા અને કોફી પીઓ છો?
- આજથી શરૂ થઈ રહ્યો છે જ્યેષ્ઠ માસ, જાણો આ મહિનાના વ્રત અને તહેવારોની યાદી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.
- માસિક સ્ત્રાવમાં થતી પીડા અને ફેરફારમાં ગંભીરતા દાખવી હિતાવહ
- મધનો ઉપયોગ માત્ર ગળપણ જ નહીં ઘા રૂઝાવવા માટે પણ છે અક્સીર