Chotila News : ચોટીલામાં છેલ્લા ઘણા સમય થી રોડ રસ્તા ના કામ પતી ગયા હોવા છતાં માટી ના ઢગલા પડ્યા હતા.જેના કારણે વાહન ચાલકો અને આજુ બાજુ ની સોસાયટી ના રહીશો ને ખુબ જ હાલાકી ભોગવવી પડતી હતી.અબતક ના અહેવાલ થી આખરે ઘોર નિંદ્રમાં સૂતેલું તંત્ર આખરે જાગ્યું અને આ ઢગલા હટાવાયા હતા. જેથી થાન રોડ વિસ્તારના રહીશો અને સમગ્ર ચોટીલાની જાહેર જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોપોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે
- વકીલોની સેવા ગ્રાહક સુરક્ષાના દાયરામાં આવતી નથી: સર્વોચ્ચ અદાલત
- BMWએ ભારતમાં લોન્ચ કરી પોતાની વિસ્ફોટક બાઇક, જાણો તેના દમદાર ફીચર્સ
- CAA હેઠળ દેશમાં પહેલીવાર 14 લોકોને મળી નાગરિકતા