સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં શુક્રવારે જસ્ટિસ જે ચલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે પ્રેસ કોન્ફરન્સ કરી. આવું પહેલીવાર થયું કે સુપ્રીમ કોર્ટના જજોએ મીડિયા સાથે વાત કરી. જસ્ટિસ ચેલમેશ્વરે કહ્યું, આ એક અદભૂત અવસર છે. ભારતના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય નથી થયું. કેટલાક સમયથી સુપ્રીમ કોર્ટનું એડમિનિસ્ટ્રેશન તે કામ નથી કરી રહ્યું વે તેને કરવું જોઈએ. દુર્ભાગ્યથી અમારા પ્રયાસો નિષ્ફળ થઈ ગયા છે. જ્યાં સુધી અમે જરૂરી સવાલોના જવાબ નહીં આપીએ ત્યાં સુધી ડેમોક્રેસી સુરક્ષિત નહીં રહે. બે મહિનાથી જે સ્થિતિ છે તેના કારણે અમારે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી રહી છે. અમે દેશની જનતાને બધું જણાવવા માંગીએ છીએે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ