Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રવિશંકર મહારાજની ૧૩૪મી જન્મ જયંતિ નિમિત્તે મેયર જૈમન ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ તેમજ અન્ય આગેવાનોએ રવિશંકર મહારાજ પ્રતિમાને ફૂલહાર કર્યા હતા.

મેયર જૈમન ઉપાધ્યાયએ કહ્યું હતું કે, આજે પુજય શ્રી રવિશંકર મહારાજની ૧૩૪મી જન્મજયંતી છે. સ્વતંત્ર ભારતમાં પુજય રવિશંકર મહારાજનું ખૂબ મોટું યોગદાન હતું. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સો પણ કામ કરેલું ઝવેરચંદ મેઘાણીના કાવ્યોી, ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓી એમની વાતોી રવિશંકર મહારાજ ખૂબ પ્રભાવિત હતા. સ્વતંત્ર સેના સો એક સારા સમાજ સુધારક અને સાચા ર્અમાં કહીએ તો ભારતના સપુત તરીકે રવિશંકર મહારાજનું ખૂબ જ મોટું નામ હતું અને તેમની જન્મજયંતી છે. રાજકોટ મહાનગરપાલિકાએ તેમની સ્નાનભેર પ્રતિમાં મુકી છે અને એ પ્રતિમાના આજે ફૂલહાર કરવા માટે અમે સૌ પદાધિકારી આવ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.