Abtak Media Google News

અસ્સૈયેદુલ અજલ વલ હુમામુલ મુબજ્જલ શેફઝાદા અબ્બાસભાઈ સાહેબ ફખરૂદ્દીનનો જન્મ ૧૫મી સફરૂલ મુઝફફર હીજરી ૧૩૫૮ અંગ્રેજી તા.૧૫મી એપ્રીલ ૧૯૩૮માં યો હતો. આપ તા.૨૯મી જુમાદલ ઉલા હીજરી ૧૪૩૯ અંગ્રેજી તા.૧૪મી ફેબ્રુઆરીના રોજ વફાત થયા હતા, આપ એકાવનમાં દાઈ સૈયેદના તાહેર સૈફુદ્દીનસાહેબના શેહઝાદા અને બાવનમાં દાઈ ડો.સૈયદના અબુલ કાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબના ભાઈ તા ત્રેપનમાં દાઈ ડો.સૈયેદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીનસાહેબના કાકાજી સાહેબ હતા. આપ શેહઝાદા અબ્બાસભાઈ સાહેબ ઘણીજ સંસઓમાં ઉમદા સેવાઓ આપી હતી, જેવી કે અલ જામેઅતુસ્સૈફીયાહ, સીગતુલ હિસાબ, અલ મરાફેફુલ બુરહાનીયાહ, સૈફી બુરહાની અપ્લીફમેન્ટ ટ્રસ્ટ, સૈફી હોસ્પીટલ ટ્રસ્ટ, અંજુમને શીઅતે અલી, અશ્શિર્કતુલ ફખરીયાહ અને બીજા ઘણા ઈરાદાઓમાં ખીદમતો અંજામ આપી છે. આપ વફાત યા ત્યારે શોક સંદેશમાં દાઉદી વ્હોરા સમાજનાં ધર્મગુ‚ હીઝહોલીનેશન ડો.સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીનસાહેબએ ફરમાયુ કે “કાકાજી સાહેબ શેહઝાદા અબ્બાસભાઈ સાહેબ તાહેર સૈફુદ્દીન મૌલાની, બાવાજી સાહેબ મૌલાની ઘણા વરસોી ખીદમત કરેલી અને ઘણી સંસઓ, ટ્રસ્ટોમાં અત્યંત જવાબદારીી સેવા કરેલી છે.

ખુદા તઆલા આપને ખૈર જઝૌ આપજો. આમીન.

શેહઝાદા સાહેબનાં ફરઝંદોમાં અલ મુહુલ અન્જબુલ અસઅદ અલ ફરકદુલ અઝહર જનાબ સૈફુદ્દીનભાઈસાહેબ તા અલ અન્જબુલ અસ્અદ અલ ફરકદુલ અઝહર જનાબ મોઈઝભાઈસાહેબ છે.આકા મૌલાનાએ આપને સેકતુદ્દાઅવત્તૈયબીયાહ, અલ અલીમુલ બારેઅ, અમી‚લ જામેઅતુસ્સૈફીયાહના ટાઈટલી સન્માનીત કર્યા હતા. આપ શહેઝાદા સાહેબ સુ શાની ખિદમત કરતા હતા જેમાં દાવતના તમામ ખિદમત ગુઝારો વાસ્તે સબક છે. આપના વફાતી સમગ્ર દાઉદી વ્હોરા સમાજને ઘણી મોટી ખોટ પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.