ભાવનગર ખાતે કલ્પસર અંગે ચિંતન બેઠક ગાંધીવાદી અગ્રણી નેચરોથેરાપીસ્ટ વિનુભાઈ ગાંધી ની અધ્યક્ષતા માં ભાવનગર ખાતે તા૪/૩ ના રોજ જળ કટોકટી અંગે ગહન ચર્ચા સૌરાષ્ટ્ર ના છ જિલ્લા ના અનેકો પ્રતિનિધિ ઓ ની હાજરી માં સૌરાષ્ટ્ર ને નવ સાધ્ય કરવા ગ્રામીણ વિકાસ માટે ભાંગતા જતા ગામડા માટે પ્રબુદ્ધ વિચારણા થઈ.જળ વ્યવસ્થા ઓ માટે દુરંદેશી પૂર્વક નું આયોજન જળ સંસાધન માટે શું પગલાં અસરકરક છે તેના ફાયદા ઓ રોજગારી ઓ વીજળી ઉત્પાદન જેવી દરેક બાબતો પર નિષ્ણાત વ્યક્તિ ઓ દ્વારા સરકાર કોઈ પણ હોય પણ પ્રજા ના પ્રશ્નો ના હાર્દ ને સમજી યોજનાકીય માળખાકીય સુવિધા કેમ વધે તે માટે શું કરવું જોઈ કલ્પચર યોજના વાર વાર કેમ ચૂંટણી સમયે જ વચન રૂપે ઉપયોગ કરાય છે જળ વ્યવસ્થા માટે કરોડો નું બજેટ કરતી સરકાર અને તંત્ર ખુદ જળ વિવેક જાળવતી નથી તરસ લાગે ત્યારે જ કૂવો ખોદતી નીતિ કેમ ? આવા અનેકો સવાલો સાથે ભાવનગર ખાતે તા૪/૩ અને સુરત ખાતે તા૨૩/૨ ના રોજ મળેલ બેઠક માં કલ્પસર માટે ચર્ચા ઓ કરી તેમાં સ્વામી માર્ગીયસ્મિતજી કૃષિ ના ઋષિ પ્રફુલભાઈ સેજલિયા રામકુંભાઈ ખાચર મનસુખભાઈ વાધાણી વિનુભાઈ માંડવીયા અનિલભાઈ કાંણે દેવશીભાઈ ભડીયાદરા સી પી વાનાણી ધનજીભાઈ ઝડફિયા બાબુભાઈ વાધાણી અરવિંદભાઈ લાખાણી ડાલિયા વિનુભાઈ સહિત ના અગ્રણી ઓ ની હાજરી માં બે બેઠકો એક બેઠક સુરત ખાતે ઝડફિયા ફાર્મ હાઉસ ખાતે અને બીજી બેઠક ભાવનગર ગાંધી વિનુભાઈ ના નિવાસ સ્થાને મળી હતી કલ્પસર યોજના માટે સૌરાષ્ટ્ર ના દરેક તાલુકા માં થી પ્રતિનિધિ ઓ ની હાજરી જવાબદારી ઓ સાથે કલ્પસર યોજના કાર્યરત કરવા ની માંગ વિધિવત સરકાર માં બજેટ જોગવાઈ કરવા માટે સૌરાષ્ટ્ર ભર ના અગ્રણી નું ગઠન કરવા ના આયોજન ની બેઠકો તબબકા વાર શરૂ કરતાં અગ્રણી ઓ હાજર રહ્યા હતાં.
Trending
- અમિત શાહના નકલી વીડિયો કેસમાં અમદાવાદ સાયબર ટીમની કાર્યવાહી
- ગીર સોમનાથ : આરોગ્યમ ટ્રસ્ટ દ્રારા અંગદાન પ્રેરણા માટે કાર્યક્રમ યોજાયો
- “સલામ રોહિત ભાઈ” : MIએ રોહિત શર્માના જન્મદિવસ પર એક ખાસ વીડિયો પોસ્ટ કર્યો
- શાપર-વેરાવળ માસુમ બાળકનું ખંડણી વસુલવાના બહાનેે અપહરણ
- તમને પણ મીઠાઈ ખાવાનું બવ મન થાય છે તો ચોકલેટ પિઝા ચોક્કસ ટ્રાઈ કરો
- કાળચક્ર ફરી વળ્યો : રાજ્યમાં અલગ અલગ અકસ્માતમાં 15 લોકો મોતના મુખમાં ધકેલાયા
- નરેન્દ્રભાઈનો ગુરૂવારે સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તેના નકલી વીડિયો માટે કોને જવાબદાર ઠેરવ્યા???