Abtak Media Google News

જુનાગઢના કેશોદની બાલા ગામે એસ.બી.આઈને ગ્રામજનોએ તાળાબંધી કરી છે. ૬ મહિનાથી ફરાર કેશિયર હજી સુધી ન ઝડપાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેશિયર સુભાષ ચંદ ૮૪ લાખની ઉચાપત કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ૬ મહિનામાં ૫૦ થી વધુ અરજીઓ કરાઈ છે. છતાં યોગ્ય નિરાકરણ ન આવતા આખરે ગ્રામજનોમાં રોષ ફાટી નિકળ્યો છે. ગ્રામજનોને નારાબાજી કરીને ઉગ્ર વિરોધ કરી એસબીઆઈને તાળાબંધી કરી છે.

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.