Abtak Media Google News

વડિયા તાલુકાના ચોકી (ભાયાવદર) ગામે મકનબાપાના મંદિરે સપ્તાહનું આયોજન પૂર્ણ થતાં મંડપ ડોમ વગેરેને ખોલવામાં ઇલેક્ટ્રિક શોકમા પાંચ વ્યક્તિનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે મૃત્યુ અને એક જીવન અને મોતની વચ્ચે જોકા ખાઈ રહ્યો છે કુંકાવાવ હોસ્પિટલમા….

ચોકી (ભાયાવદર) ગામે તા 9,5,2018 ના રોજ મકનબાપાના મંદિરે શિવકથા શરૂ થઈ હતી જેમાં ગામો ગામ થી માનવ મહેરામળ ઉમટી પડતું જે બે દિવસ પહેલા શિવકથા પૂર્ણ થતાં ડેકોરેશ અને સમયાણુંની ગોઠવણ સજાવટ કારેલ હતી તે મંડપ સર્વિસના મજૂરો ખોલી રહયા હતા લોખડ ટેબલ ઉપર ચડીને ખોલી રહયા હતા અમુક નીચે ટેબલને ધક્કો મારવામા ઉભા જે ટેબલને ધક્કો માર્યો કે ટેબલ ઇલેવન કેવી વાયરો ને અડીજતા લોખડના ટેબલ સાથે પાંચ મજૂરોને શોટ લાગતા જે ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે અને એક વ્યક્તિ કુંકાવાવ સિવિલ હોરપિટલે જિંદગી અને મોતની વચ્ચે જોકા ખાઈ રહ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.