સનાતન હિન્દુ ધર્મના યુવાનો અને સમસ્ત બ્રહ્મસમાજના યુવાનો દ્વારા ભગવાન પરશુરામની આરતી ગોમાતાનું પૂજન અને ઘાસચારા માટે જય હરભોલે બાબા ચેરીટેબલ ટ્રસ્ટનું વાહનનું લોકાર્પણ થયું છે. રાજકોટ સમગ્ર ગુજરાત અને ભારતમાં જે ગૌ માતા પ્રત્યેનો આદર ભાવ ધરાવે છે. બ્રાહ્મણો દ્વારા વીધીવત રીતે પૂજન થયું છે. અને સર્વે સનાતન હિન્દુક ધર્મના યુવાનોએ ગોમાતાનું પૂજન કર્યંુ છે. વિવિધ કાર્યક્રમ થયા છે. આ કાર્યક્રમથી ગૌ પ્રેમી માટે વર્ષોથી જે લડાઈ લડતા હતા અને અનેક લોકોએ શહીદી આપી છે. એવા અનેક યુવાન અને વીર વચ્છરાજ દાદાના વંસજના લોકો પધાર્યા છે. અને જે કાર્યક્રમ થયા છે
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન