સનાતન હિન્દુ ધર્મના યુવાનો અને સમસ્ત બ્રહ્મસમાજના યુવાનો દ્વારા ભગવાન પરશુરામની આરતી ગોમાતાનું પૂજન અને ઘાસચારા માટે જય હરભોલે બાબા ચેરીટેબલ ટ્રસ્ટનું વાહનનું લોકાર્પણ થયું છે. રાજકોટ સમગ્ર ગુજરાત અને ભારતમાં જે ગૌ માતા પ્રત્યેનો આદર ભાવ ધરાવે છે. બ્રાહ્મણો દ્વારા વીધીવત રીતે પૂજન થયું છે. અને સર્વે સનાતન હિન્દુક ધર્મના યુવાનોએ ગોમાતાનું પૂજન કર્યંુ છે. વિવિધ કાર્યક્રમ થયા છે. આ કાર્યક્રમથી ગૌ પ્રેમી માટે વર્ષોથી જે લડાઈ લડતા હતા અને અનેક લોકોએ શહીદી આપી છે. એવા અનેક યુવાન અને વીર વચ્છરાજ દાદાના વંસજના લોકો પધાર્યા છે. અને જે કાર્યક્રમ થયા છે
Trending
- મિનિ વવાઝોડાએ વીજતંત્રને મોટું નુકસાન કર્યું સૌરાષ્ટ્ર-કચ્છમાં 8 ગામોમાં હજુ અંધારપટ્ટ: 632 ફીડરો બંધ
- SC એ પતંજલિની ગેરમાર્ગે દોરતી જાહેરાતોના કેસમાં IMAના વડાને ફટકાર લગાવી
- Vivo X100 Ultra મોબાઈલ જગત ધૂમ મચાવા તૈયાર…
- પ્રતિબંધો મુકવા અમેરિકા માટે પણ સહેલા નથી!!
- સ્ત્રીઓ કરતા પુરૂષોમાં આધ્યાત્મિકતાનું પ્રમાણ વધુ
- કોલેસ્ટ્રોલનું લેવલ અંકુશમાં લાવવું છે? તો સવારે આ 9 આદત અપનાવો
- જિલ્લામાં પ્રિ-મોનસૂન કામગીરી માટે વિવિધ વિભાગોને સૂચનો આપતા કલેકટર
- દિલ્હીની 4 હોસ્પિટલોને હોક્સ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યા