સનાતન હિન્દુ ધર્મના યુવાનો અને સમસ્ત બ્રહ્મસમાજના યુવાનો દ્વારા ભગવાન પરશુરામની આરતી ગોમાતાનું પૂજન અને ઘાસચારા માટે જય હરભોલે બાબા ચેરીટેબલ ટ્રસ્ટનું વાહનનું લોકાર્પણ થયું છે. રાજકોટ સમગ્ર ગુજરાત અને ભારતમાં જે ગૌ માતા પ્રત્યેનો આદર ભાવ ધરાવે છે. બ્રાહ્મણો દ્વારા વીધીવત રીતે પૂજન થયું છે. અને સર્વે સનાતન હિન્દુક ધર્મના યુવાનોએ ગોમાતાનું પૂજન કર્યંુ છે. વિવિધ કાર્યક્રમ થયા છે. આ કાર્યક્રમથી ગૌ પ્રેમી માટે વર્ષોથી જે લડાઈ લડતા હતા અને અનેક લોકોએ શહીદી આપી છે. એવા અનેક યુવાન અને વીર વચ્છરાજ દાદાના વંસજના લોકો પધાર્યા છે. અને જે કાર્યક્રમ થયા છે
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર