પર્યાવરણ સંરક્ષણ માટેનો એકમાત્ર ઉપાય વૃક્ષોની જાળવણી છે. હાલ જેટલા પ્રમાણમાં વૃક્ષો કપાઈ રહ્યા છે. તેટલા પ્રમાણમાં વૃક્ષારોપણ થતુ ન હોવાથી પર્યાવરણમાં અસમતુલા જળવાઈ રહી છે. લોકો આજે પણ પોતાના નાના એવા સ્વાર્થ માટે મોટા એવા વૃક્ષને કાપતા જરા પણ ખચકાતા નથી. હાલની પરિસ્થિતિમાં દિર્ધ દ્રષ્ટી વાળા બુધ્ધિજીવી નાગરીકો સમગ્ર માનવજાતના કલ્યાણાર્થે વૃક્ષોનું પ્રમાણ વધારવા માટે મથામણ કરતા જોવા મળે છે. પરંતુ આવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. લોકો પોતાના સ્વાર્થે વૃક્ષોને આડેધડ કાપવા લાગતા પયાવરણ આજે ‘દીન’ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે લોકોએ જાગૃત થઈને ભાવી પેઢી માટે પર્યાવરણનું જતન કરવું તે સમયની માંગ છે.
Trending
- વૈજ્ઞાનીકે આ વૃક્ષ વિષે કઇંક આવું કહ્યું….જાણીને સૌ કોઈ ચોંકી ગયા
- સુરતમાં કોથળામાંથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો : હથોડા મારી પતાવી દેવાયો’તો
- ક્ષત્રિય સમાજે તલવારો મ્યાન કરી:ભાજપ સામેના આંદોલનને “વિરામ”
- ચેસ રમત મનને શાર્પ કરીને બૌધ્ધિક લેવલ સુધારે: વિસ્મૃતિ જોખમ સામે રક્ષણ
- જામનગર : મોરકડાના VCEને લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો
- World Hypertension Day:જાણો ઇતિહાસ, મહત્વ થીમ અને ઘણું બધું
- રાધા-કૃષ્ણના દર્શન માટે વૃંદાવન જઈ રહ્યા છો, તો પાછા ફરતી વખતે આ 2 વસ્તુઓ ચોક્કસ લાવજો
- જો તમને હાઈવે પર આ પીળી લાઈન દેખાય તો દૂરથી કારને ધીમી કરો….જાણો સેફ્ટી ટિપ્સ.