કડવીબાઈ વીરાણી ક્ધયા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓને શિક્ષણની સાથે–સાથે જ્ઞાન, સંસ્કાર અને કેળવણી પણ આપવામાં આવે છે. તે અનુસંધાને શાળામાં તાજેતરમાં મોટીવેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તજજ્ઞ રચિત ગાંધીએ (એકસપર્ટ ટીન કોચ એન્ડ યુથ આઈકોન) તેમજ સુમિતાબેન ગંગારામાણીએ વિદ્યાર્થીઓને ધ્યાનના મહત્વ વિશે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. શાળાના આ કાર્યક્રમમાં શાળાની ૮૫૦ વિદ્યાર્થીનીઓ તેમજ શાળાના સ્ટાફે ભાગ લીધો હતો. આ કાર્યક્રમને અનુલક્ષીને શાળાના નિયામક હિરાબેન માંજરિયાએ પણ પોતાના વિચારો રજુ કર્યા હતા. કાર્યક્રમના અંતે ભાવનાબેન સોનૈયાએ આભારવિધિ કરી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
Trending
- રાજકોટ અગ્નિકાંડ:મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ઘટના સ્થળે પોહચી નિરીક્ષણ કર્યું
- રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટનાસ્થળની મુલાકાત લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી તથા વધુ વિશ્વાસે ના ચાલવું.
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…
- રોજિંદા જીવનમાં ઉપયોગ થતા 5 રસાયણો