શ્રી નવા સુરજ દેવળ મંદિર મુકામે ઉપવાસ પર્વના પ્રથમ દિવસે ચોટીલા તાલુકાના નાવા ગામેથી સૂર્ય રથ તેમજ ઘોડેસ્વારો સાથે શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ચોટીલા રાજવી પરિવારના બળવીરભાઈ ખાચર તેમજ જયદીપભાઇ ખાચર અને નાવા ગામ સમસ્ત શ્રી સૂર્યરથ યાત્રાની નવાગામના રામજી મંદિરથી સામૈયા કરી અને વાજતે ગાજતે ધામધૂમ પૂર્વક રથયાત્રાનું નવા સુરજદેવળ મંદિર તરફ પ્રસ્થાન કરાવ્યું હતું અને સેવાનો લાભ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં કાઠી દરબારો સૂર્ય ઉપાસકો અને ઘોડેશ્વારો તેમજ મોટી સંખ્યામાં જનમેદની સાથે શોભાયાત્રી નીકળી હતી જે શ્રી નવા સુરજદેવળ મંદિર મુકામે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમા ઉપવાસના પ્રથમ દિવસે સૌવે દર્શનનો લાહવો લઈ અને ધન્યતા અનુભવી હતી.
Trending
- ટીપીઓ સાગઠીયાની ચેમ્બરમાંથી એસીબીને હાથ લાગ્યું “વહિવટદારો” લીસ્ટ
- યુરોપના કાર્બન ટેક્સનો મુદ્દો ભારત વિશ્વ વેપાર સંગઠનમાં ઉઠાવવા સજ્જ
- સિગારેટ પીવામાં ટીનેજ છોકરીઓ આગળ!!!
- લોકમેળાનું સ્થળ બદલાશે: નવી જગ્યા શોધવા કવાયત
- 74 મિલકતોમાં ફાયર સેફટી ના નામે “મીંડુ”
- રાજગોર બ્રાહ્મણના છઠ્ઠા જીવનસાથી પસંદગી માટેના ફોર્મનું વિતરણ શરૂ
- એક જ તેલ વારંવાર ઉપયોગમાં લેવુ ખુબજ નુકસાનકારક
- મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇ સતત બીજા દિવસે ફિલ્ડમાં ઉતર્યા