Abtak Media Google News

ભકતોના આસ્થાનું કેન્દ્ર એવા ભુપેન્દ્ર રોડ પરના બાલાજી હનુમાનજી મંદિરે દાદાને આજે ભવ્ય શણગાર કરાયો છે. આજથી મંદીરે હિંડોળા દર્શનનો પ્રારંભ થયો છે. ફૂલોના ભવ્ય હિંડાળાના દર્શનાર્થે હનુમાનજીના ભકતો ઉમટી પડયા છે. પવિત્ર શ્રાવણ માસમાં દર્શન પુજનનો લ્હાવો લઇ ભાવિકો ધન્યતા અનુભવી રહ્યાં છે

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.