Abtak Media Google News

1659643799951

સુરત શહેરમાં મહાનગર પાલિકા દ્વારા તિરંગા પદ યાત્રાનું આયોજન કરાયું હતું . મુખ્યમંત્રી , ગૃહરાજ્ય મંત્રી, શિક્ષણ મંત્રી ,કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ યાત્રામાં જોડાયા હતા . અંદાજિત 10 હજાર જેટલા લોકો જોડાયા  હતા .  ઉધના બસ સ્ટેશન ખાતેથી રેલી  સુરતના વિવિધ વિસ્તારમાં તિરંગા યાત્રા ફરશે . 

ભાવેશ ઉપાધ્યાય 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.