Abtak Media Google News

મુંબઈ ની હરકીશનદાસ હોસ્પીટલમાં થયું નિધન. કેન્સર થી થયું વિનોદ ખન્ના નું નિધન.૭૦ વર્ષ ની વયે થયું નિધન. કેટલા સમય થી હોસ્પિટલ માં હતા. વિનોદ વિનોદ ખન્ના નો જન્મ ૬ ઓકટોબર 1946માં પાક.નાં પેશાવર માં થયો હતો. વિનોદ ખન્ના ગુરદાસપુરમાં   bjpનાં સાંસદ પણ હતા. તેમને ૧૪૦ થી પણ વધુ  ફિલ્મ માં કામ કર્યું છે. વિનોદ ખન્ના ના નિધન થ૯ઇ બોલીવુડ માં શોક નો માહોલ છવાયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.