Abtak Media Google News

લોકડાઉન સમયમાં જાહેરનામાં ભંગનાં થયેલા કેશો રદ કરવા  એડવોકેટ  ઉષાબેન કુશકીયા દ્વારા માંગણી કરવામાં આવી છે.

રાજ્યભરનાં લોકો ઉપર અજાણતા પૂર્વક લોકડાઉન ભંગ અને જાહેરનામા ભંગ નાં જે પણ કેસો થયા છે તે તમામ કેશો રદ કરવા વેરાવળ નાં મહિલા એડવોકેટ અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુશ્કિયા દ્વારા માંગણી કરવામાં આવેલ છે. આ તકે ઉષાબેન કુશ્કિયા એ વધુમા જણાવેલ કે કોરોના ને કારણે લોકડાઉન ના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો ની આર્થિક હાલત કથળી ગયેલ છે તેવા સંજોગોમાં આવા લોકો ફી કે દંડ ભરી શકવા શકિતમાન રહેલન હોઈ તેવા સંજોગોમાં આવા અજાણતા પૂર્વકના કેસો કોઈ ક્રિમિનલ દ્રષ્ટિએ કરવામાં આવેલન હોઈ ત્યારે આવા કેસો રદ થવા જોઈએ એવી માંગણી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.