Abtak Media Google News

અમદાવાદ એડવટાઇઝીંગ સર્કલ (એશો.) માં સને ૨૦૧૯-૨૦૨૦  સુધી બે વર્ષ માટે હોદેદારોની નિમણુંક થયેલ છે.જેમાં પ્રમુખ પ્રશાંત પી. નારેચાણીઆ, ઉપપ્રમુખ પીનલ એ. શાહ તથા મનીષ પી. ગાંધી સેક્રેટરી સમીર એન. શાહ, જો. સેક્રેટરી પ્રદીપ એસ. મહેતા ખજાનચી જગત બી. ગાંધી તથા કારોબારી સભ્યોમાં અજીતભાઇ આર. શાહ, સંદીપભાઇ એન. શાહ, રાજેન્દ્રભાઇ એસ.સોની, હર્ષદભાઇ જે. શાસ્ત્રી, ભદ્રેશ બી. ગાંધી, હિરેન એમ. શાહ, કેતન  એસ. દેસાઇ, જીગ્નેશ જે. ગાંધી ની વરણી કરવામાં આવી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.