રાજકોટ ખાતે નવરાત્રીનો માહોલ જાણે ચરમસીમાએ પહોચ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મી-૨૪ કલાક દ્વારા રાજકોટ વિરાણી મેદાન ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબા કવીન ઐશ્વર્યા મજમુદારે ખેલૈયાઓને પોતાના તાલે ઝુમાવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉ૫સ્થિત રહી ખેલૈયાઓને પોત્સાહીત કરવામાં આવ્યા હતા. તસવીર : સાગર ગજ્જર
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો