Abtak Media Google News

Vlcsnap 2018 10 08 12H45M43S52રાજકોટ ખાતે નવરાત્રીનો માહોલ જાણે ચરમસીમાએ પહોચ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે મી-૨૪ કલાક દ્વારા રાજકોટ વિરાણી મેદાન ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબા કવીન ઐશ્વર્યા મજમુદારે ખેલૈયાઓને પોતાના તાલે ઝુમાવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉ૫સ્થિત રહી ખેલૈયાઓને પોત્સાહીત કરવામાં આવ્યા હતા. તસવીર : સાગર ગજ્જર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.