Abtak Media Google News

અમરેલી પંથકમાં અકસ્માતના બે બનાવો બન્યા હતા. જેમાં ગુડઝ ટ્રેનની હડફેટે સિંહણને સામાન્ય ઇજા પહોંચી હતી છેલ્લા ત્રણ દિવસમાં પાંચ સિંહોનો મોત નીપજ્યા છે.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ તાલુકાના મીઠાપુર બાલાની વાવ વચ્ચે અજાણ્યા વાહન ચાલકે સિંહબાળને હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે વન વિભાગ અજાણ્યા વાહન ચાલકની તપાસ કરી રહ્યાનો દાવો કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.