આજે જેઠ સુદ ૧૦ ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા ને આજે ૧૮૯ વર્ષ થઈ ગયા જેને લઈ રાજકોટ ગુરૂકુલમાં ઘનશ્યામ મહારાજ સમક્ષ ૧૫૦૦ કિલો આમ્રફળ કેરીની હાટડી પુરવામાં આવી આ કેરી અનાથઆશ્રમના બાળકો, ગરીબો તથા વિકલાંગોને વિતરણ કરાશે આ શુભ કાર્ય સંતો અને હરિભકતોના હસ્તે વિતરણ કરવામા આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો