Abtak Media Google News

શહેરના રૈયા ધાર ઇન્દિરાનગર-૧ માં રહેતા મોહનભાઇ માલાભાઇ ગોહેલના પત્નીએ મોરબી રોડ પર જકાતનાકા સામે રપ વારીયા પ્લોટની

આગળ રહેતી લીલી માનસીંગ નામની મહીલા વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરી લીધા બાદ પોલીસને અવાર નવાર રજુઆત કરવા છતાં ફરીયાદ ન નોંધતા અંતે મોહનભાઇ ગોહેલ નામના પ્રૌઢને જજે ન્યાય ન મળતા આજે પોલીસ કમિશ્નર કચેરી ખાતે કેરોસીન છાંટી આત્મ વિલોપનની ચીમકી આપતા હાજર રહેલા સ્ટાફે કેરોસીનનું ડબલું ઝુંટવી આત્મ વિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવી હાજર સ્ટાફે રજુઆત માટે યુનિ. પોલીસ મથકે મોકલી યોગ્ય કરવાની ખાત્રી આપી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.