Abtak Media Google News

ગીરગઢડા તાલુકા ના કાંધી ગામે ગત તા.૧૪ સપ્ટે. ના રોજ વાડી માં રાખેલ વીજ કરંટ થી આધેડ બાબુભાઈ સાદુળભાઈ ડાભી નું મૃત્યુ થયેલ હતુ ત્યારે મરણ જનાર ના પરીવાર જનોનો આક્ષેપ છે ડાયા શામજી એ સાદુળભાઈ ની હત્યા કરી લાશ વાડી મા ડાટીદેધે હતી હાલ પોલીસે ડાયા શામજી અનટાળા વિરુધ્ધ ગુનો નોંધી ૩૦૪ કલમ હેઠળ ફરિયાદ નોંધાછે જેમાં વાડી ના માલિક ડાયાશામજી અંટાળા સામે હત્યાના ગુન્હા ની કલમ ૩૦૨ લગાડવા માં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા ગામ માં રેલી કાઢીને ઉના ધારાસભ્ય ની ઓફિસે થઈને પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.