ગીરગઢડા તાલુકા ના કાંધી ગામે ગત તા.૧૪ સપ્ટે. ના રોજ વાડી માં રાખેલ વીજ કરંટ થી આધેડ બાબુભાઈ સાદુળભાઈ ડાભી નું મૃત્યુ થયેલ હતુ ત્યારે મરણ જનાર ના પરીવાર જનોનો આક્ષેપ છે ડાયા શામજી એ સાદુળભાઈ ની હત્યા કરી લાશ વાડી મા ડાટીદેધે હતી હાલ પોલીસે ડાયા શામજી અનટાળા વિરુધ્ધ ગુનો નોંધી ૩૦૪ કલમ હેઠળ ફરિયાદ નોંધાછે જેમાં વાડી ના માલિક ડાયાશામજી અંટાળા સામે હત્યાના ગુન્હા ની કલમ ૩૦૨ લગાડવા માં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા ગામ માં રેલી કાઢીને ઉના ધારાસભ્ય ની ઓફિસે થઈને પ્રાંત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ