Abtak Media Google News

હરવા ફરવાની શોખીન જનતા માટે રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગરોડ ખાતે આતિષ્ય ટુરીઝમનો પ્રારંભ યોગેશભાઈ ચોટલીયા દ્વારા કરવામાં આવ્યો છે. આતિષ્ય ટુરીઝમના ઓપનિંગમાં પરંપરા પ્રમાણે ભગવાનની આરાધના કરી સ્વામી નારાયણ સંપ્રદાયના અપૂર્વ મૂનિ સ્વામીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.

આ આતિષ્ય ટુરીઝમ આવનારા સમયમાં લોકોને સારામાં સારા પેકેજીંઝની સાથે વળતર પણ આપશે તેવું આતિષ્ય ટુરીઝમના યોગેશભાઈ ચોટલીયાએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.