સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ કેશુભાઇ પટેલની પાંચમી માસીક પૂણ્યતીથી નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને હમીરજી ગોહિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભાટીયા ધર્મશાળા નજીક માનવ દિવાલ આજરોજ શરૂ કરવામાં આવી છે. જેમા લોકોને બિનજરૂરી કપડા-વસ્તુઓ જરૂરીયાતમંદો માટે સ્વૈચ્છીક રીતે મુકી શકે તેમજ જરૂરીયાતમંદોને કામ આવે તેવા શુભાશય સાથે ધુળેટીના પાવન પર્વે સાંજે આ માનવ દીવાલની શુભ શરૂઆત થયેલી છે. જે જરૂરીયાતમંદ લોકો માટે વરદાન રૂપ બની રહેશે. આ પ્રસંગે સોમનાથના સ્થાનીક અગ્રણીઓ તથા સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. તસ્વીર: જયેશ પરમાર-પ્રભાસ પાટણ
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા