Author: Abtak Media

કોરોના સંક્રમણ વધતા તકેદારીના ભાગરૂપે લેવાયો નિર્ણય રાજકોટ સહિત રાજયભરમાં કોરોનાએ ફરી માથુ ઉંચકયું છે. ધીમેધીમે સંક્રમણ વધતા ફરી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે…

જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં જ સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં ચાર પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા દળોએ આતંકવાદીઓની એક મોટુ કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ખતરો હજુ…

અન્ય જિલ્લાઓમાંથી પણ એસટી બસ સેવા અમદાવાદમાં નહીં આવે દિવાળી પછી અમદાવાદમાં કોરોનાએ ઉથલો મારતા આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કફર્યુ લગાવી…

રિલાયન્સ રિટેલ વેન્ચર્સના જોમવંતા બિઝનેસ મોડેલ અને તેની પરિવર્તનશીલ અસરોને વિશ્ર્વના અગ્રણી મૂડીરોકાણકારોનું મજબૂત અનુમોદન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ…

પાન તમાકુની પેઢીઓ પર જનતા મેળા… ગુજરાત સહિત દેશભરમાં કોરોના નવા વાયરાની દેશના પગલે ફરીથી લોકડાઉનનો તબક્કો શરૂ થાય તેવી પરિસ્થિતિ ને લઈને ગભરાટનું વાતાવરણ ઊભું…

પિતરાઇનું ઉપરાણું લઇ ભાજપ લધુમતિ અગ્રણી અને તેના ભાઇ સહિત ત્રણ શખ્સોએ માર માર્યો ફરિયાદ નોંધાયાના ત્રણ-ત્રણ દિવસ બાદ પોલીસને ભાજપ લધુમતિ અગ્રણીઓ શોઘ્યાં નથી મળી…

મંદિરમાં દાન પેટી રખાઇ નથી, તાળા મારાવામાં આવતા નથી: અહીં માતાજીનો માંડવો, હવન ઉપરાંત વિવિધ ઉત્સવો ઉજવાય છે: મોટો ચબુતરો, પક્ષીઓનો કલરવ, મંદિર ફરતે વૃક્ષો વાતાવરણને…

તમારા જીવનમાં વાસ્તુજયોતિષને લગતા કોઈપણ પ્રશ્ર્નો કે મુંઝવતી સમસ્યાઓનાં સમાધાન માટે વોટ્સએપ નંબર 63552 17921 ઉપર તમારૂ નામ, જન્મતારીખ, જન્મસ્થળ સહિતની વિગતો મોકલી પ્રશ્ર્નોના સમાધાન મેળવી…

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા છેલ્લા આઠ મહિનાથી શિક્ષણ, સામાજીક પ્રશ્નો, આધ્યાત્મિક તેમજ સાંપ્રત સમયના વિષયો ઉપર જીનિયસ સંવાદના માધ્યમથી વિવિધ પ્રશ્નો અંગે તજજ્ઞોના અભિપ્રાય અને…

બ્રિજના નિર્માણ કામનું ખાતમુહૂર્ત કરતા મેયર બિનાબેન આચાર્ય,ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૧૮ ખોખડદળ નદી પર આવેલ બેઠા પુલની જગ્યાએ રૂ.૭૫ લાખના ખર્ચે…