Author: Yash Sengra

લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અમલી બને તે પૂર્વે રાજકોટના એસીપી ભાર્ગવ પંડયા, વિશાલ રબારી, ગ્રામ્યના એચ.એસ. રત્નુ, એસીબીના વી.કે. પંડયા અને સીઆઇડી ક્રાઇમના આર.એસ. પટેલની બદલી રાજકોટ…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ખેડુત હિતલક્ષી નિર્ણય ઉનાળાના આરંભેજ   આકરા તડકા   પડવા માંડયા છે ત્યારે પાણીના  અભાવે  ખેડુતોનો પાક સુકાય ન  જાય તે માટે  રાજય સરકાર દ્વારા …

જે કાર્યો દેશવાસીઓ અસંભવ જેવા લાગતા હતા તે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં સંભવ થયા: ગૃહમંત્રી ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈ મોદી પુન:  પ્રધાનમંત્રી  બને તેવો  મજબુત જનાધાર  પ્રચંડ  સ્વરૂપે  ઉભરી…

11 નાયબ મામલતદારોને હંગામી ધોરણે અપાય બઢતી: પોસ્ટીંગની રાહ જોતા 7 મામલતદારોની પણ નિયુકિત લોકસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખી રાજય સરકાર દ્વારા ગઇકાલે બદલીનો ધાણવો કાઢવામાં આવ્યો…

મમતા પડી ગયા કે પછાડવામાં આવ્યા ? માથા ઉપર 3 ટાંકા અને નાક ઉપર એક ટાંકો આવ્યો : રાત્રે સારવાર બાદ મમતાને હોસ્પિટલમાંથી રજા આપી દેવાય…

ક્રાફ્ટન આગામી 2-3 વર્ષમાં વધારાના 1200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ગુજરાતમાં ઇસ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ અને ટેક્નોલોજી અને ગેમિંગને પ્રોત્સાહન આપવા માટે, દક્ષિણ કોરિયન વિડિયો ગેમ ડેવલપર, ક્રાફ્ટોન…

લોખંડના ડબ્બામાં ધૂળ સાથે છુપાવેલ ૫૦૯૮ બોટલ દારૂ મળી આવ્યો : 4 શખ્સોની શોધખોળ સ્ટેટ મોનીટરીંગ સેલે ફરી પડધરીમાં ત્રાટકીને ખજૂરડી ગામે એક ફાર્મ હાઉસમાં દરોડો…

460થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની બદલી તથા 1.32 લાખથી વધુ બિન જામીનપાત્ર વોરન્ટની બજવણી સહિતના પગલાં લેવાયા લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 માટે જે આદર્શ આચારસંહિતા અમલમાં બનશે તેની સુચારી…

એનડીએનો વોટશેર વધી 48 ટકાએ પહોંચશે, વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aને  32 ટકા અને અન્યને 20 ટકા વોટ મળશે તેવા અનુમાન લોકસભાની 543 સીટોમાંથી એનડીએને 411 સીટો, વિપક્ષી…

રાજકીય પક્ષોને ફાળો : પ્રેમ કે મજબૂરી ? ચૂંટણી પંચે રૂ.12,155 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદનારાઓની વિગતો વેબસાઈટ ઉપર કરી અપલોડ :  લોટરી કિંગ સેન્ટિયાગો માર્ટિનની કંપની…