Author: Yash Sengra

સરકારના 20 લાખ કરોડના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પેકેજનું આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ત્રીજું બ્રેકઅપ આપી રહ્યાં છે ત્યારે નાણાંમંત્રીએ જાહેરાત કરતાં કહ્યું કે * 8…

રાજય સરકારે ઉદ્યોગોને ધમધમતા કરવા માટે જાહેર કરેલી છૂટછાટ પ્રમાણે આજથી એટલે કે 14 મેથી રાજકોટ શહેરમાં કેન્ટોનમેન્ટ ઝોન અને બફરઝોન સિવાયના વિસ્તારમાં આવેલા 10 હજાર…

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકડાઉન હોવા છતાં દિન-પ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે બાવળા-બગોદરા હાઈવે પર કલ્યાણગઢ ગામના પાટીયા પાસે કાર પલ્ટી મારતાં વૃધ્ધનું ઘટના સ્થળે મોત…

પ્રદેશ ભાજપ મીડિયા વિભાગ તેમજ ડીબેટ ટીમની બેઠક ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ અને પ્રદેશ…

રાજકોટ જેલમાં રહેલા કેદીઓ કોરોના સંક્રમિત ન બને તે માટે રાજયના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ દ્વારા કરાયેલી તાકીદના પગલે મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ બન્નો જોષીએ જેલમાં રહેલા હોસ્પિટલની…

વિશ્વવ્યાપી કોરોના મહામારીને પહોંચી વળવા માટે રાજયસરકાર યુધ્ધના ધોરણે આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે. આ માટે ગ્રામ્ય સ્તરનું આરોગ્ય માળખું વધુ સુદ્રઢ બનાવવામાં આવ્યું છે. જિલ્લા…

લોકડાઉન દરમિયાન માસ્ક વિતરણ, પોલીસ કર્મી અને સફાઈ કામદારોને નાસ્તો અને ૨૦૦૦ પરિવારોની જઠરાગ્નિ ઠારતો સેવા યજ્ઞ ધમધમ્યો કોરોના ની મહામારી ફેલાઈ રહી છે ત્યારે ઘણા…