બજંગર મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તાજેતરમા હઠીલા તેમજ અસાઘ્ય દર્દો માટે રાજકોટના જાણીતા આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઇ ભીમાણીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદીક સેવા સારવાર કેમ્પનું આયોજન થયેલ જેનું ઉદધાટન કેશુભાઇ આંખની હોસ્પિટલ વાળા ડો. અજયભાઇ મહેતા દ્વારા થયું હતું.આ તબકકે યોજાયેલ આયુર્વેદક કેમ્પમાં બાન લેબના સહયોગથી તથા ટ્રસ્ટ તરફથી તમામ પ૮ જેટલા દર્દીઓને વિના મૂલ્યે દવાઓ આપવામાં આવેલ હતી
Trending
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ