લોન્ચ દરમિયાન રામદેવે કહ્યું કે, બીકાનેર અને શેખાવાટી ક્ષેત્રમાંથી દૂળ મેળવવામાં આવી રહ્યું છે. અમે અહીંના ખેડૂતો પાસેથી દૂધ મેળવી રહ્યા છે. તેમણે કહ્યું કે, પતંજલિ ગાયનું શુદ્ધ દૂધ 40 રૂપિયા પ્રતિ લિટરે મળશે. શુક્રવારથી જ 4 લાખ લિટર દૂધ બજારમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે, તેનાથી અંદાજે 20 હજાર લોકોને રોજગાર મળશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ