Abtak Media Google News

ભુલશો નહીં બાબા ભીમને જેણે દુ:ખ મટાવ્યા અનેક વાતના દુ:ખ સહિતને ધિરા દુ:ખ મટાવ્યા દલીતોના દિલના

ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા તા.૬ને ગુરુવારના રોજ પરિનિર્વાણ દિવસ નીમીતે આંબેડકર નગર, સબ જેલ પાસે, વોરા કોટડા મેઇન રોડ, ગોંડલ ખાતે ભીમ ભજન અને સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. અબતકની મુલાકાતે આવેલ આગેવાનોએ જણાવ્યું હતું ભીમ ભજન સંતવાણી કાર્યક્રમમાં ધી‚ ભગત ગુરુ જયદેવ બાપા વકતા તરીકે ભજનીક મનુબાપુ સાહિત્ય કલાકાર કાળુભગત ગુરૂ ધીરુ ભગત દ્વારા ભજન સંતવાણી કરવામાં આવશે. જેમાં સૌ કોઇએ જોડાવવા અપીલ છે. કાર્યક્રમને સફળ બનાવવા આગેવાનો પ્રેમજીભાઇ જાદવ, સવજીભાઇ સાગઠીયા, માવજીભાઇ ચાવડા, છગનભાઇ સાગઠીયા, મનુદાસ પરમાર, કાળુભાઇ ચાવડા, મોહનભાઇ પરમાર, થાસીવભાઇ શેખ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.