રાષ્ટ્ર સંત પૂ. ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં આરાધનાબેન ડેલીવાલા તથા ઉપાસનાબેન શેઠ દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં વિવિધ માર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળેલ હતી તે પ્રસંગે બંને દિક્ષાર્થી બહેનોનું દાઉદી વ્હોરા સમાજના યુસુફભાઈ જોહર કાર્ડસ વાળા, અબ્બાસભાઈ ત્રવાડી, શબ્બીરભાઈ કાચવાલા દ્વારા સન્માન કરવામાં આવેલ હતુ.
Trending
- Samsungની Galaxy watch 7 માર્કેટમાં ધૂમ મચાવા તૈયાર…
- બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ કડાકા
- શું..! રડવાના પણ અનેક ફાયદાઓ
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી