સુરેન્દ્રનગર જિલ્લામાં બારેમેઘ ખાંગા: ચોટીલામાં સાંબેલાધારે ૧૩ ઈંચ
થાનમાં ૭ ઈંચ, સાયલા અને મુળીમાં ૫ ઈચ, લખતરમાં ૪ ઈંચ, ચુડા અને વઢવાણમાં ૩ ઈંચ વરસાદ ખાબકયો: જિલ્લામાં ૨૬૮૮ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર: તમામ જળાશયો ઓવરફલો: ચોટીલામાં એક સપ્તાહમાં ૩૭ ઈંચ વરસાદ પડતા સમગ્ર પંથક બેટ બન્યું