Abtak Media Google News
  • ભાણવડના નવાગામ અને ઝારેરા ગામેથી એક જ દિવસમાં બે મગર રેસ્કયુ કરાયા
  • બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા

ભાણવડ ન્યૂઝ : ભાણવડના નવાગામ અને ઝારેરા ગામેથી એક જ દિવસમાં બે મગર રેસ્કયુ કરાયા છે.  રેસક્યુ કરી મગરને  પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા. એક ખેડૂતની વાડીમાં મોડી રાત્રે મગર દેખા દેતા વન વિભાગ – ભાણવડ અને એનિમલ લવર્સ ગૃપને જાણ કરાઇ હતી. Bab53601 3953 4221 9Dc4 37A36D28B484 વન વિભાગને જાણ કરાતા તુરંત બંને જગ્યાએથી મગરને રેસકયુ કરી બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા હતા. વળી આ તકે સ્થળ પર હાજર લોકોને આવા કોઈ વન્યજીવ કે સરીસૃપ આસપાસ જોવા મળે તો તેને હેરાન કરવા કે મારવા નહિ પરંતુ રેસ્ક્યુ કરાવવા અપીલ કરાઇ હતી. વનવિભાગના ફોરેસ્ટર ખીમભાઈ ચાવડા , રમદેભાઈ કોટા અને એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ, હુસેનભાઇ ભટ્ટી દ્વારા રેસ્કયુ કરાયું હતું .

આનંદ પોપટ 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.