Abtak Media Google News

ભરત પંડ્યાની પહેલા એન્જ્યોગ્રાફી બાદમાં એન્જ્યપ્લાસ્ટ કરવામાં આવી

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાને હળવો હૃદયનો હુમલો આવ્યો હતો. મોડી રાત્રે તેમને છાતીમાં દુઃખાવો થતાં 2 વાગ્યે અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્યાંથી તાત્કાલિક એપેક્ષ હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement

ડો. તેજસ પટેલ દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી અને એન્જ્યોપ્લાસ્ટી કરાઈ હતી. તેમની તબીયત હાલ સ્થિર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.