Abtak Media Google News

ભાવનગરમાં રવિવારે બપોર બાદ પ કલાકમાં પ ઇંચ વરસાદથી જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી તો તંત્ર એ વિકાસ કાર્યોમાં ઉતારેલી વેઠ ખુલ્લી પડી હતી. શહેરના તળાજા રોડ ઉપર ખોદકામ બાદ યોગ્ય માટી પુરાણ નહિ કરતા ભાવનગરથી દિવ તથા નીકળેલી બસ ફસાઇ હતી અને મુસાફરો રઝળી પડયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.