ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઠાકોરજીને અવનવા વસ્ત્રોના પરિધાન કરાવી શોભાયમાન બનાવવામાં આવ્યા હતા. વિવિધ પૂજન, અર્ચન, સત્સંગ સહિતના કાર્યક્રમની સાથે ભગવાનના વિવાહ પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ તકે અનેક મહિલાઓ, હરિભકતો અને સત્સંગીઓ ઉપસ્થિત રહ્યાં હતા
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી