૨૪ સપ્ટેમ્બર-૨૦૧૭ના રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વન-ડે ઈન્ટરનેશનલ મેચ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સીનીયર ગર્વર્નીંગ બોડીના સભ્ય ભુપત તલાટીયાનો નિમણુક મેચ ઓબ્ઝર્વર તરીકે કરવામાં આવી છે. આજે ભુપત તલાટીયા આજે ઈન્દોર પહોંચશે અને વન-ડે ઈન્ટરનેશનલ મેચની વ્યવસ્થા અને સગવડતાની તપાસ કરશે અને આવતીકાલે મેચ દરમ્યાન તમામ વહિવટી કાર્યની વ્યવસ્થા અને તમામ કાર્યની નોંધ લઈ તેનો રીપોર્ટ બીસીસીઆઈને સુપરત કરશે.
Trending
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ
- મેડિકલ માલ-સામાનની આડમાં લાવવામાં આવેલો રૂ.16.43 લાખનો દારૂ કબ્જે
- નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પૂર્વે એડવાન્સ ફી વસૂલતિ અમદાવાદની શાળાને નોટિસ