Abtak Media Google News

અમદાવાદ, સુરત અને ભાવનગર બાદ શુક્રવારે રાજકોટના નવા મેયર, ડે.મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની જાહેરાત કરવામાં આવી. બીનાબેન આચાર્યને મેયર બનાવવામાં આવ્યા છે. જ્યારે ડે. મેયર તરીકે અશ્વિન મોલીયા અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મુખ્યમંત્રીની નજીક ગણાતા ઉદય કાનગડની નિમણૂક કરવામાં આવી છે

Advertisement

રાજકોટ મહાનગરપાલિકામાં શાસક નેતા તરીકે દલસુખ જાગાણી અને દંડક તરીકે અજયભાઇ પરમારની નિમણૂક કરાઇ છે. રૂપાબેન શિલુને મેયર ન બનાવતા રડી પડ્યા હતા અને ત્યાં ઉપસ્થિત લોકોએ તેઓને શાંત કર્યા હતા. સાથોસાથ 11 વાગે જનરલ બોર્ડ બોલાવવામાં આવી છે. જનરલ બોર્ડ ડિમોલિશનને લઇને તોફાની બને તાવી શક્યતા સેવાઇ રહી છે.

Whatsapp Image 2018 06 15 At 11.15.02 Am

Whatsapp Image 2018 06 15 At 11.14.54 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.