Abtak Media Google News

સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિતે

આઝાદ હિન્દ ફોજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિતે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેરનાં દરેક વોર્ડમાં આજથી તા.૨૩ જાન્યુ. સુધી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ તે અંતર્ગત વોર્ડ નં. ૧૧ અને ૧૨માં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજની પ્રેરક ઉપસ્થિતિમાં અને ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાનીમાં રકતદાન કેમ્પ યોજાયો હતો.

Advertisement

કેમ્પનું દિપ પ્રાગટય નીતિન ભારદ્વાજે કર્યું હતુ. આ તફકે સ્વામીનારાયણ મુખ્ય મંદિરનાં સંતો અક્ષરસ્વ‚પ સ્વામી તેમજ પ્રકાશ સ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં પ્રમુખસ્થાને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મુખ્ય મહેમાન તરીકે વિધાનસભા ૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, વિધાનસભા ૭૧ના ઈન્ચાર્જ રાજુભાઈ બોરીચા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રવિણ પાઘડાર, સંજય દવે, સંજય બોરીચા, યોગરાજસિંહ જાડેજા, સુરેશ રામાણી, મૌલીક દેલવાડીયા જે.ડી. ડાંગર અમીત બોરીચા, મૌલીક કપુરીયા, જયેશ બોરીચા, વિજય બોરીચા, રમેશ જાલરીયા, આયદાનભાઈ બોરીચા, હાર્દિક ટાંક, મનીષ ચાવડા, વિક્રમ વીઠલાણી મીલન મુંધવા, દશરથસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા યોગેન્દ્રસિંહ જાડેજા મહિપતભાઈ હુંબલ, રમણીકભાઈ દેવળીયા, અનિ‚ધ્ધસિંહ ધાંધલ, સિધ્ધરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ઝાલા, કિશન ટીલવા, મહેશ રાઠોડ, અમરદીપ બાલાસરા, રાજુભાઈ ગોંડલીયા, રવી ગોહિલ સહિતના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.