નાણાંમંત્રી અરૂણ જેટલીએ દેશના ખેડૂતોને બજેટમાં મોટી ભેટ આપી છે. તેમણે કહ્યું કે, સરકાર આગામી તમામ ખરીદી તમામ પાકને તેના ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછી દોઢ ગણી કિંમતે ખરીદી કરશે. દેશના ખેડૂતોની આવક વધારીને 2022 સુધી બે ગણી કરવાનો ટાર્ગેટ રાઘતા નાણામંત્રી અરૂણ જેટલીએ હાલની સરકારના છેલ્લા પૂર્ણ બજેટમાં સરકારના સંકલ્પને ફરી દોહરાવ્યો અને કહ્યું કે, ખેડૂોતને ખર્ચ કરતાં દોઢગણી કિંમત મળે, તે સુનિશ્ચિત કરવા માટે બજાર મૂલ્ય અને એમએસપીમાં વચ્ચે રકમમાં જે તફાવત હશે તે સરકાર વહન કરશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો. નાણાકીય લેવડ દેવડમાં લાભ થાય પરંતુ યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બનશે.
- લાલપુર પંથકમાં ખનીજ ચોરીની ફરિયાદોને પગલે મામલતદાર તંત્ર એક્શનમાં, વિવિધ સ્થળોએ તપાસ
- કરિશ્મા કપૂર અને રણવીર સિંહની મટરગસ્તિ
- અહીં લોકો મૃતદેહોના અગ્નિસંસ્કાર કરતા નથી! કારણ ખૂબ વિચિત્ર છે
- ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી યુવાનોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધુ: સર્વે
- ઉનાળામાં તરબૂચ ખાવાની સાથે ચહેરા પર લગાવવાના પણ અઢળક ફાયદા
- સુર્યા પાકમાં પેટમાં દુ:ખાવો થયા બાદ 12 વર્ષીય બાળકનું બેભાન હાલતમાં મોત
- Heat Wave Updates : આકરી ગરમી વચ્ચે IMDએ આપ્યા સારા સમાચાર