રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં નારી નાતાલ પર્વ તા દર વર્ષે ૩૧ ડીસેમ્બરની ઉજવણી સંદર્ભે રાજકોટ શહેર પોલીસ કમિ. અનુપમસિંહ ગહલૌતે પ્રતિબંધો જારી કર્યા છે. જેમાં નાતાલ પર્વની ઉજવણી તા. ૨૫ તા ૩૧ ડીસેમ્બરના દિવસે ચાલુ વર્ષની વિદાય અને નવા વર્ષને આવકારવાના હેતુી અલગ-અલગ પ્રકારે ૩૧ ડીસેમ્બરની ઉજવણી જે જગ્યાએ કાર્યક્રમ હોય ત્યાં આજુબાજુવાળાઓએ અવા તો રહીશોને કોઈ ઘોંઘાટ કે તકલીફ વા ઉપર. ઉજવણીવાળી જગ્યાએ તી ઉજવણીમાં કેફી પીણા, પીવાની તેમજ કઢંગી હાલતોવાળા અંગ પ્રદર્શનો દ્વારા તી ઉજવણી ઉપર, આમ સુસંસ્કારી સમાજ તેમજ કુમળી વયના બાળકોના માનસપટ ઉપર ખુબજ ખરાબ અસર તા કૃત્યો ઉપર, ઉજવણીવાળી જગ્યામાં કે જાહેર રોડ પર ઉજવણીના ભાગરૂપે જોર-શોરી માઈક વગાડવા અને ફટાકડા ફોડવા ઉપર, આઉજવણીના ભાગરૂપે જાહેર માર્ગો પર બેફામ બાઈક ચલાવવા તેમજ બાઈકના સ્ટંટ કરવા ઉપર, આહુકમો રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૨૪ી તા. ૨/૧ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર રહેશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી